તેની બુનિયાદી જાણકારી અને માન્યતાઓ શું છે ?
સૃષ્ટિના સર્જન અને સર્જક વિશે તે શું કહે છે ?
જીવન જીવવાની રીત અને પ્રણાલી વિશે તેના આદર્શો અને આદેશો શું છે ?
માનવીય જીવનના દરેક પાસાઓથી તે કેવી રીતે સંકળાયેલો છે, અને માનવીને કેવું માર્ગ દશર્ન આપે છે ?
જન્નત, જહનમ, પાપ અને સત્કર્મ,
એકેશ્વરવાદ અને મૂર્તિપૂજા,
તવહીદ અને શિર્ક,
બિદઅત અને સુન્નત,
અપરાધો અને સજાઓજિહાદ અને લડાઇ,
વગેરે બાબતોની સાચી અને પ્રમાણભૂત જાણકારી પ્રસ્તૃત કિતાબમાં આપવામાં આવી છે.











